Gandhinagar- દહેગામના વાસણા સોગઠી ગામમાં નદીમાં ડૂબ્યા નવ યુવાનો, ‘આઠના મૃતદેહો મળ્યા’
Gandhinagar- દહેગામના વાસણા સોગઠી ગામમાં નદીમાં ડૂબ્યા નવ યુવાનો, 'આઠના મૃતદેહો મળ્યા'
ગાંધીનગર જિલ્લાના દહેગામ...
સુરતના કોટ વિસ્તાર સૈયદપુરામાં રવિવારે મોડી રાત્રે ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જે બાદ થોડા સમય માટે સમગ્ર વિસ્તારમાં સાંપ્રદાયિક તણાવ ફેલાઈ ગયો હતો. હજુ પણ સૈયદપુરા વિસ્તારમાં પરિસ્થિતિ તંગ છે અને સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ તહેનાત કરવામાં આવી છે. StayRead…soham24.in