Communal tension after stone pelting at Ganesh pandal in Surat what is the whole case

Ganesh Pandal – સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સાંપ્રદાયિક તણાવ, શું છે સમગ્ર મામલો?

સુરતના કોટ વિસ્તાર સૈયદપુરામાં રવિવારે મોડી રાત્રે ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જે બાદ થોડા સમય માટે સમગ્ર વિસ્તારમાં સાંપ્રદાયિક તણાવ ફેલાઈ ગયો હતો. હજુ પણ સૈયદપુરા વિસ્તારમાં પરિસ્થિતિ તંગ છે અને સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ તહેનાત કરવામાં આવી છે. StayRead…soham24.in