Ganesha Festival- સુરેન્દ્રનગર શહેરના વાદીપરા યુવક મંડળ દ્વારા શોભાયાત્રા બાદ ગણેશ મહોત્સવ સંપન્ન
Ganesha Festival- સુરેન્દ્રનગર શહેરના વાદીપરા યુવક મંડળ દ્વારા શોભાયાત્રા બાદ ગણેશ મહોત્સવ સંપન્ન
શહેરના મુખ્ય...
સુરેન્દ્રનગર વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં લાખોના ખર્ચે નવા રૂપરંગ સાથે વઢવાણ બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. પરંતુ આ સ્ટેશનની સમસ્યાઓને લઇને મુસાફરો ત્રસ્ત બન્યા છે. ત્યારે હવે સ્ટેશનના શૌચાલયોને પણ તાળા જોવામાં આવતાં મુસાફરોમાં રોષ ફેલાયો છે. StayRead…soham24.in