Matha Samachar The gram panchayat decided to close the world famous tarnetar no melo of Than

Matha Samachar થાનનો વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો બંધ રાખવાનો ગ્રામ પંચાયતે ઠરાવ કર્યો

વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો આગામી સમયમાં યોજાવાનો હતો. જેને લઈ તરણેતર ગ્રામ પંચાયત દ્વારા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મીટીંગ બાદ તરણેતરનાં મેળાને લઈ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં ત્રિનેત્રેશ્વરના મંદિર ખાતે દર વર્ષે ઋષિ પાંચમના દિવસે ભરાતા તરણેતરના મેળાનું આ વર્ષે 06 થી 09 સપ્ટેમ્બર સુધી આયોજન કરાયું હતું. પરંતુ SOPના કડક નિયમો અને ભારે વરસાદને કારણે મેળો ન યોજવા ગ્રામ પંચાયતે સર્કયુલેશન ઠરાવી કલેક્ટરને મોકલી આપ્યો છે. Stay Read…soham24.in