Janmashtami fairs in Surendranagar and Wadhwan were insured for two crores

Janmashtami Fair – સુરેન્દ્રનગર અને વઢવાણમાં જન્માષ્ટમીના મેળાઓનો બે કરોડનો વિમો લેવાયો

સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા દ્વારા યોજાતા સુરેન્દ્રનગર અને વઢવાણ જન્માષ્ટમી લોકમેળાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને બન્ને મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે ચાલુ વર્ષે તંત્ર દ્વારા કડક એસઓપી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે તેના નિયમોના પાલન સાથે મેળાની તૈયારીઓ ચાલી રહી છે. Stay Read…soham24.in