Ganesha Festival- સુરેન્દ્રનગર શહેરના વાદીપરા યુવક મંડળ દ્વારા શોભાયાત્રા બાદ ગણેશ મહોત્સવ સંપન્ન
Ganesha Festival- સુરેન્દ્રનગર શહેરના વાદીપરા યુવક મંડળ દ્વારા શોભાયાત્રા બાદ ગણેશ મહોત્સવ સંપન્ન
શહેરના મુખ્ય...
સુરેન્દ્રનગર જિલ્લાકક્ષાના 78મા સ્વાતંત્ર પર્વની ઉજવણી લખતર ખાતે એપીએમસી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેકટર કે.સી.સંપટ દ્વારા રાષ્ટ્રધ્વજને ફરકાવીને સલામી આપી હતી. તેમજ પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા કલેકટર દ્વારા દેશ માટે બલિદાન આપનાર સપુતો તેમજ શહીદોનું સ્મરણ કરી શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમજ જિલ્લાના 18 સ્વાતંત્ર્ય સેનાનીઓનાં પરિવારજનોનું સુતરની આંટી અને સાલથી સન્માન કરવામાં આવ્યું હતું. Stay Read…soham24.in