Auction of ground for Janmashtami Lok Mela

Janmashtami – સુરેન્દ્રનગર જન્માષ્ટમીના લોકમેળા માટે મેદાનની હરાજી

જન્માષ્ટમી લોકમેળોના આયોજન માટે નગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં જેટલા ટેન્ડર ભરાઈને આવ્યા હતા તેમના માટે હરાજીની પ્રક્રિયા ગત સપ્તાહ દરમિયાન કરવામાં આવી હતી. પરંતુ તેમાં સરકાર દ્વારા જાહેર કરેલ નવી એસ.ઓ.પી. અંગે વિવાદ થતાં હરાજીની પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી હતી. Stay Read…soham24.in