Laddu Gopal- શ્રી કૃષ્ણની જન્માષ્ટમી ઉજવાશે, લડ્ડુ ગોપાલના પ્રસાદમાં તુલસીના પાન રાખવાનું ભૂલશો નહીં
Laddu Gopal- શ્રી કૃષ્ણની જન્માષ્ટમી ઉજવાશે, લડ્ડુ ગોપાલના પ્રસાદમાં તુલસીના પાન રાખવાનું ભૂલશો નહીં
ભગવાન શ્રી...
જન્માષ્ટમી લોકમેળોના આયોજન માટે નગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં જેટલા ટેન્ડર ભરાઈને આવ્યા હતા તેમના માટે હરાજીની પ્રક્રિયા ગત સપ્તાહ દરમિયાન કરવામાં આવી હતી. પરંતુ તેમાં સરકાર દ્વારા જાહેર કરેલ નવી એસ.ઓ.પી. અંગે વિવાદ થતાં હરાજીની પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી હતી. Stay Read…soham24.in