Ganesha Festival- સુરેન્દ્રનગર શહેરના વાદીપરા યુવક મંડળ દ્વારા શોભાયાત્રા બાદ ગણેશ મહોત્સવ સંપન્ન
Ganesha Festival- સુરેન્દ્રનગર શહેરના વાદીપરા યુવક મંડળ દ્વારા શોભાયાત્રા બાદ ગણેશ મહોત્સવ સંપન્ન
શહેરના મુખ્ય...
મુળી તાલુકામાં કેટલાક સમયથી ડબલ ઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે. જાણે વાતાવરણ રોગચાળો લઇને આવ્યું હોય તેમ સમગ્ર મુળી તાલુકામાં રોગાચાળાએ માથું ઊંચક્યું છે. હોસ્પિટલોમાં તાવ, શરદી-ઉધરસ, ઝાડા સહિતનાં 550થી વધારે દર્દીથી સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો ઊભરાઇ રહી છે. StayRead…soham24.in