Ganesha Festival- સુરેન્દ્રનગર શહેરના વાદીપરા યુવક મંડળ દ્વારા શોભાયાત્રા બાદ ગણેશ મહોત્સવ સંપન્ન
Ganesha Festival- સુરેન્દ્રનગર શહેરના વાદીપરા યુવક મંડળ દ્વારા શોભાયાત્રા બાદ ગણેશ મહોત્સવ સંપન્ન
શહેરના મુખ્ય...
સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા આઠ દિવસથી પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાતા શહેરીજનો પાણી માટે વલખાં મારી રહ્યાં છે. ધોળીધજા ડેમમાંથી ભોગાવો નદીમાં પાણી છોડવામાં આવ્યું તે સમયે વરસાદને પગલે ધોળીધજા ડેમથી શહેરમાં પાણી પુરું પાડતી મુખ્ય પાઈપલાઈન પાણીમાં તણાઈ ગઈ હતી. StayRead…soham24.in