CBI Officer- કોર્પોરેટરે સીબીઆઈ અધિકારીનું નકલી આઇ કાર્ડ બતાવી રોફ જમાવ્યો
CBI Officer- કોર્પોરેટરે સીબીઆઈ અધિકારીનું નકલી આઇ કાર્ડ બતાવી રોફ જમાવ્યો
અમદાવાદ શહેરના આનંદનગરમાં એસ.જી. હાઇવે ...
સુરેન્દ્રનગર શહેરના કુંથનાથ દેરાસર પાસે શ્રી રાજનાથ મહાદેવ મંદિરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે. ત્રણ દિવસના મહોત્સવ દરમિયાન આચાર્ય શ્રી સનતકુમાર શાસ્ત્રીજી કે જેઓ લખતર રાજપુરોહિત તરીકે જાણીતા છે તેમના દ્વારા શાસ્ત્રોક્ત વિધિસર સ્ફટિક શિવલિંગની નૂતન પ્રાસાદમાં પુનઃપ્રાણ પ્રતિષ્ઠા કરાવેલ છે. Stay Read…soham24.in