Demand to install CCTV cameras near Sant Savaiyanath Circle in Surendranagar

Sant Savaiyanath – સુરેન્દ્રનગરમાં સંત સવૈયાનાથ સર્કલ પાસે સીસીટીવી કેમેરા મૂકવા માંગણી

સુરેન્દ્રનગર 80 ફુટ રોડ વિસ્તારમાં આવેલ સંત સવૈયાનાથ સર્કલ પાસે સીસીટીવી મુકવા માટે તેમજ આ સર્કલનો ફુવારો લાંબા સમયથી બંધ હાલતમાં હોય તંત્ર દ્વારા તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે સ્થાનિક આગેવાન દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. StayRead…soham24.in