Ganesha Festival- સુરેન્દ્રનગર શહેરના વાદીપરા યુવક મંડળ દ્વારા શોભાયાત્રા બાદ ગણેશ મહોત્સવ સંપન્ન
Ganesha Festival- સુરેન્દ્રનગર શહેરના વાદીપરા યુવક મંડળ દ્વારા શોભાયાત્રા બાદ ગણેશ મહોત્સવ સંપન્ન
શહેરના મુખ્ય...
લખતર સુરેન્દ્રનગર એસટી ડેપોનો વહીવટ જાણે નબળો થઈ રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. આ ડેપોની બસો પણ રસ્તા વચ્ચે ખરાબ થઈ જાય છે. જેના લીધે મુસાફરો હેરાન થતા હોય છે. ત્યારે હવે આ ડેપો હેઠળના લખતર કંટ્રોલ પોઇન્ટમાં રોજ કર્મીઓ બદલાતા ખાસ કરીને વિદ્યાર્થીઓને પરેશાની વેઠવી પડી રહી છે. StayRead…soham24.in