CBI Officer- કોર્પોરેટરે સીબીઆઈ અધિકારીનું નકલી આઇ કાર્ડ બતાવી રોફ જમાવ્યો
CBI Officer- કોર્પોરેટરે સીબીઆઈ અધિકારીનું નકલી આઇ કાર્ડ બતાવી રોફ જમાવ્યો
અમદાવાદ શહેરના આનંદનગરમાં એસ.જી. હાઇવે ...
અંબાજી બાદ વધુ એક મંદિરના શિખરને સોનાથી મઢાશે. મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિરના શિખરને સોનાથી મઢવામાં આવશે. ગણેશ ઉત્સવ પર ટ્રસ્ટી મંડળ દ્રારા નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે સાથે વિવિધ દેશની પ્રાચીન 12 મૂર્તિઓનું પણ સ્થાપન કરવામાં આવશે. ગણેશજીના મુખ આકાર પર બનેલા મસ્તક પરના મુગટને સોનાથી મઢાશે. StayRead…soham24.in